Gujarat
હાઈકોર્ટનો આદેશ : સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતાઓ પાસેથી વસૂલવામાં આવે દંડ
ગુજરાત હાઈકોર્ટે કોરોના યુગ દરમિયાન લોકો-નેતાઓના ગેરવાજબી વર્તનનું નિરીક્ષણ કર્યું હતું અને વર્તનની સાથે સામાજિક અંતરના ઉલ્લંઘન અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ માસ્ક ન પહેરતા લોકો અને રાજકારણીઓ સામે કડક કાર્યવાહી કરો અને દંડ વસૂલ કરો. ...
અમદાવાદ શહેરની સુંદરતા વધારવા માટે સીએમ રૂપાણીએ કર્યો આ મોટો નિર્ણય
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુ ...
ગુજરાતમાં કોરના વાયરસના કુલ કેસ વધીને ૧,૧૬,૩૪૫ !
ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના ૧૩૪૯ નવા કેસો સામે આવ્યા બાદ મંગળવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૧૬,૩૪૫ થઈ ગઈ છે જ્યારે રેકોર્ડ ૧,૪૪૪ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના મોત થયા છે. ત્યાર બા ...
ગુજરાતમાં કોરોનાના નવા ૧૩૦૫ કેસ, ૧૨ લોકોના મોત
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ચેપથી વધુ ૧૨ લોકોના મૃત્યુ થઈ ગયા છે, આ સાથે, અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા ૩૦૪૮ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૦૫ નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિતની કુલ સંખ્યા ૯૯૦૫૦ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૧ લોકોની રિકવરી સાથે, હોસ્ ...
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૨૯ કેસ, ૧૩૩૬ દર્દીઓ થયાં સાજા
ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૨૯ નવા કેસ સામે આવ્યા બાદ કેસોની સંખ્યા વધીને ૧,૦૮,૨૯૫ પહોંચી ગઈ છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપીં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, કોવિડ-૧૯ થી વધુ ૧૬ લોકોના મોતને કારણે, રાજ્યમાં આ રોગથી મૃતકોની સંખ્યા વધીને ૩,૧૫૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલા ...
આનંદો, ૩૧મી ઓક્ટોબરથી અમદાવાદમાં રિવરફ્રન્ટથી ઉડશે સી- પ્લેન.
હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધરોઈ ડેમ પહોંચી જવાશે. કારણકે આગામી ૩૧ ઓક્ટોબરથી અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડશે. સરદાર પટેલ જયંતીના દીવસે ગુજરાતને આ એક અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકીમના ...
મજૂરોને લઈને ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસ રાયપુરમાં ટ્રકથી ટકરાઈ, સાત લોકોના મોત
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઓડિશાથી ગુજરાત લઈ જતી રહેલી બસ અને ટ્રક ટકરાઈ ગઈ હતી. જેમાં ૭ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ૫૦ મજૂરો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમાં ૧૦ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સૂચના મળવા પર પહોંચેલી પોલીસે ગ્રામજનોની મ ...