શશી થરૂરે અપમાનજનક ટીપ્પણી બદલ ભાજપ સાંસદ વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટીસ આપી
કોંગ્રેસના સાંસદ અને આઈ.ટી. સબંધી સંસદીય સમિતિના પ્રમુખ શશિ થરૂરે ભાજપના લોકસભા સભ્ય નિશીકાંત દુબે વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટીસ આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે દુબેએ ફેસબુક પ્રકરણને લઈને સમિતિની બેઠક બોલાવવાના નિર્ણય પર સોશિયલ મીડિયા પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત ...
ફેસબુકમાં સામેલ થશે ટીકટોક જેવું શોર્ટ વિડીયો ફીચર
ફેસબુકે ટીકટોક એપની જેમ કામ કરનાર શોર્ટ વિડીયો ફીચરને પોતાના પ્લેટફોર્મમાં સામેલ કરી દીધું છે, પરંતુ હજુ તેનું ભારતમાં ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આ નવી સુવિધા ન્યુઝ ફીડના મધ્યમાં દેખાય છે, જોકે સ્વાઇપ-અપ મેનરમાં બરાબર ટીકટોક એપની જેમ જ કામ કરે છે. આ ફીચર સૌથી પહેલા કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર જોવામ ...
કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને લખ્યો પત્ર, કહ્યું ફેસબુક - વોટ્સએપ મુદ્દે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટ્સએપ મુદ્દે સામે આવેલા વિવાદની તપાસની માંગ કરી રહી છે. તેમજ પાર્ટીના મહામંત્રી કે.કે. સી. વેણુગોપાલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખીને આ સમગ્ર વિવાદની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. , કોંગ્રેસે મંગળવારે ઝુકરબર્ગને ઇમેઇલ મોકલ્યો હતો ...
શિવસેનાનો મોટો આક્ષેપ, કહ્યું ભાજપ સોશિયલ મીડિયાનો રાજકીય લાભ ઉઠાવે છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપને ફેસબુક અને વોટ્સએપને નિયંત્રતમા રાખવાના કરેલા આક્ષેપ બાદ હવે શિવસેના પર ભાજપને ઘેરવામા લાગી છે. જેમાં શિવસેનાએ તેના મુખપત્ર સામનામા લખ્યું છે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણીમા ભાજપની જીતનું મુખ્ય કારણ ફેસબુક અને વોટ્સએપ હતું. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાંપ્રદાયિક ...
ભારતમા આઈટી સંસદીય સમિતિ કરશે ફેસબુક કેસની તપાસ, ભાજપ અને સંઘ પર ફેસબુક નિયંત્રણનો આક્ષેપ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વ્હોટસએપને લઈને વિવાદ વચ્ચે આઈ.ટી. મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિ ફેસબુકની તપાસ કરશે. જેના લીધે નફરત ફેલાવનારી સામગ્રી અંગે માહિતી મળી શકે. આ સમિતિના અધ્યક્ષ શશી થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે આઈ.ટી. સબંધી સંસદીય સ્થાયી સમિતિ નિશ્વિત રીતે આ રિપોર્ટો વિશે ફેસબુક જોડે ...
ભાજપના આદેશ પર સંજય ઝાએ કરી ટ્વીટ, ફેસબુક કેસ મુદ્દે ધ્યાન ભટકાવવાની કોશિષ : કોંગ્રેસ
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા સંજય ઝાના નિવેદન પર કોંગ્રેસ હાઈકમાન્ડનું કહેવું છે કે આવો કોઈ પત્ર તેમને મળ્યો નથી. સંજય ઝા કોંગ્રેસ પક્ષના સભ્ય નથી અને ફેસબુક- ભાજપ લીંક કેસ પરથી લોકોનું ધ્યાન દુર કરવા માટે ભાજપના દિશા- નિર્દેશ પર ટ્વીટ કરી રહ્યા છે. આ પૂર્વે સંજય ઝા એ કહ્યું કે તેમના નજીકના ૧૦૦ ક ...
પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, કહ્યું ફેસબુક અધિકારીઓ અને ભાજપના નેતાઓની સાઠગાંઠ
ફેસબુક પર હેટ સ્પીચને લઈને કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર પર સતત હુમલો કરી રહી છે. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આમ મુદ્દે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. પ્રિયંકા ગાંધીએ ફેસબુકની એક પોસ્ટના માધ્યમથી સરકારને આડે હાથે લીધી છે. આ પોસ્ટમા તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ નેતાઓની ફેસબુકના અધિકારી ...