On
નાગરિકતા સંશોધન બિલને લઈને રાજય સભામા સંગ્રામ, શિવસેનાએ કર્યો ભાજપ પર કટાક્ષ
રાજયસભામા નાગરિકતા સંશોધન બિલને લઈને ચર્ચા ચાલી રહી છે. જેમાં ભાજપના સાંસદો તેનું સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષના સાંસદો તેનો વિરોધ કરીને તેને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. તેવા સમયે શિવસેના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ કહે છે કે જે આ બિલ ...
રાજય સભામા નાગરિકતા વિધેયકને લઈને કોંગ્રેસના ચાબખા, કહ્યું બે દેશની થીયરી કોંગ્રેસની નહીં સાવરકરની થીયરી
લોકસભામા મંજુર થયા બાદ નાગરિકતા અધિકાર બિલને રાજયસભામા રજુ કરવામા આવ્યું છે. તેની પર રાજયસભામા ચર્ચા ચાલી રહી છે. કોંગ્રસના સીનીયર નેતા આનંદ શર્માએ આ બિલમા ચર્ચા દરમ્યાન કહ્યું કે આ બિલ જલ્દબાજીમા પસાર કરવામા આવ્યું છે અને સરકાર નવો ઇતિહાસ લખવાની કોશિષ કરી રહી છે. કોંગ્રેસ પર ધાર્મિક આધારે દેશને વિભ ...
ટીકટોક વિડીયો પોસ્ટ કરનારા દલિત યુવાનની ગુજરાતમા સર્વણોએ મુંછ કાપી નાંખી : ઉદિત રાજ
ગુજરાતમા દલિતો પર થઈ રહેલા અત્યાચાર હજુ અટકવાના નામ નથી લઈ રહ્યા. જેમાં મહેસાણાના એક ગામમા સવર્ણ સમાજ દ્વારા દલિત યુવાને ટીકટોક પર મુકેલા મુંછ વાળા વિડીયો બાદ તેને બોલાવીને માર મારીને મુંછ કાપી નાંખી હતી. તેમજ મુંછ વગરનો ફોટો ટિક ટોક પર મુક્યો હતો. આ દલિત યુવક આઈટીઆઈમા અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટનાની ...
નાગરિકતા સંશોધન બિલ પર યુએસ આયોગનો વિરોધ, કહ્યું બિલ મંજુર થાય તો અમિત શાહ પર લાગે પ્રતિબંધ
આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અને સંધીય અમેરિકી આયોગે( યુએસસીઆઈઆરએફ) કહ્યું છે કે ભારતમા નાગરિકતા સંશોધન વિધેયક અલગ દિશામા આગળ વધી રહ્યું છે. તેમજ આ ખતરનાક પગલું છે.જો આ બિલ ભારતની સંસદમા મંજુર થાય તો ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રતિબંધ લાગવો જોઈએ. યુએસસીઆઈઆરએફે કહ્યું કે વિધેયક લોકસભામા મંજુર ...
ઉન્નાવ રેપ પીડિતાના મૃત્યુ બાદ યોગી સરકાર મુશ્કેલીમા, સમાજવાદી પાર્ટી રવિવારે જીલ્લાવાર યોજશે શોકસભા
યુપીના ઉન્નાવમા બળાત્કારના આરોપીઓ દ્વારા જ પીડિતાને જીવતી સળગાવવામા આવી હતી.જેનું આજે સવારે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમા મૃત્યુ થયું છે. જેને લઈને યોગી સરકાર હવે વિપક્ષ હમલાવર થયો છે. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પીડિતાના કુટુંબીજનો મળવા ઉન્નાવ રવાના થયા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ ...
ઉન્નાવ કેસને લઈને સંસદમા હંગામો, કોંગ્રેસે કહ્યું એક તરફ રામની પ્રતિમા લાગે છે ને બીજી તરફ સીતા મૈયાને સળગાવાય છે
લોકસભામા શુક્રવારે ઉન્નાવ રેપકાંડને લઈને ખુબ હંગામો થયો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે યુપીમા એક તરફ રામની મૂર્તિ લગાવી છે. ત્યારે સીતા મૈયાને સળગાવવામા આવી રહી છે. આ મુદ્દા પર કોંગ્રેસ સહિત અન્ય દળના નેતાઓ આ ઘટનાની નિંદા કરી છે. સાંસદોએ રેપના આરોપી ઝડપથી પકડવાની માંગ કરી છે. આ પૂર્વ ...
ગુજરાતમા બિનસચિવાલય ક્લાર્ક ભરતી ગોટાળા મુદ્દે ઉમેદવારોનું આંદોલન આક્રમક, પરીક્ષા રદ કરવાની માંગ
ગુજરાતમા બિનસચિવાલય ક્લાર્કની ભરતીમા ગોટાળાને લઈને ઉમેદવારોએ આજે ગાંધીનગરમા શરુ કરેલું આંદોલન મોડી સાંજ સુધી યથાવત રહ્યું હતું. તેમજ ઉમેદવારના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે આંદોલન જ્યાં સુધી પરીક્ષા રદ કરવાની જાહેરાત નહીં થાય ત્યાં સુધી ચાલુ રાખીશું. તેમજ સરકારને આ મુદ્દે જવાબ આપવો જ પડશે. ...