vg news
આનંદો, ૩૧મી ઓક્ટોબરથી અમદાવાદમાં રિવરફ્રન્ટથી ઉડશે સી- પ્લેન.
હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધરોઈ ડેમ પહોંચી જવાશે. કારણકે આગામી ૩૧ ઓક્ટોબરથી અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડશે. સરદાર પટેલ જયંતીના દીવસે ગુજરાતને આ એક અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકીમના ...
યુપીમા વધતી ગુનાખોરી, પ્રિયંકા ગાંધીએ પૂછ્યું શું આ છે યોગી સરકારની ગુનાખોરી રોકવાની રીત
ઉત્તર પ્રદેશમાં ગુનેગારોની હિંમત વધી રહી છે તેને રોકવામા યોગી સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાંથી હત્યા, બળાત્કાર અને અપહરણ જેવી રોજેરોજની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરનો મામલો ઓરૈયાનો છે, જ્યાં એલઆઈસીના એજન્ટ મનોજ દુબેનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિ ...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની નિધન, બ્રેઈન સર્જરી બાદ હતા કોમામા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે અવસાન થયું છે. પ્રણવ મુખર્જી છેલ્લા ૧૫ દિવસથી કોમામા હતા. તેમજ તેમની બ્રેઇન સર્જરી બાદ તે કોરોના પોઝીટીવ પણ માલુમ પડ્યા હતા. તે ૮૪ વર્ષના હતા. તેમના નિધન બાદ તમામ રાજકારણીઓને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. હોસ્પિટલમા ભરતી થયેલા પૂર્વ રાષ્ટ્રપ ...
બિહાર ચુંટણી : રાજયમા ૧ સપ્ટેમ્બર થી ૨૧ સપ્ટેમ્બર સુધી વર્ચ્યુઅલ રેલીઓ કરશે કોંગ્રેસ
બિહાર વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય દળો હાલ પોતાનું અભિયાન તેજ કરી રહી છે. જયારે કોંગ્રેસ પાર્ટી પોતાના ચુંટણી પ્રચારને તેજ બનાવવા માટે રાહુલ ગાંધીએ મંગળવારે બિહારના ચુંટણી અભિયાનને શરૂ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ વર્ચ્યુયલ રેલીના માધ્યમથી પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. કોંગ્રેસે આ રેલીને વર્ ...
પ્રણવ મુખર્જીની હાલત વધુ બગડી, ફેંફસાના ઇન્ફેકશનને લઈને સેપ્ટિક શોક
હોસ્પિટલમા ભરતી થયેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ બગડી છે. તેમને ફેંફસાનું ઇન્ફેકશન લાગ્યું છે અને સેપ્ટિક શોકની સ્થિતિમા છે. સેનાના રીસર્ચ અને રેફરલ હોસ્પિટલમા સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિનું હેલ્થ બુલેટીન જાહેર કરવામા આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ૧૦ ઓગસ્ટના રોજ હોસ્પિટલમા ...
ગુજરાત સરકારે મેડીકલ અને પેરા મેડીકલના વિધાર્થીઓને ફી ભરવા મુદ્દે આપી આટલી રાહત
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યની મેડીકલ તથા પેરા મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઇમાં ભરવાની થતી સત્ર ફી માં રાહત આપીને આ ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકે તેવો વિદ્યાર્થી હીતલક્ષી નિર્ણય રાજ્ય સરક ...
દેશની યુનિવર્સીટીઓ દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા લેવા સુપ્રિમ કોર્ટે આપ્યો આ ચુકાદો
દેશની યુનીવર્સીટીના અંતિમ વર્ષની યોજાનારી પરીક્ષાઓનો રસ્તો સાફ થયો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ૩૦ સપ્ટેમ્બરના રોજ પરીક્ષા કરવા માટે યુજીસીના સરકયુલરને યોગ્ય ગણાવ્યો છે. આ અંગે અરજીમા સુનવણી કરતા વિશેષ અદાલતે કહ્યું કે રાજય સરકારો કોરોના સંકટ કાળમા પરીક્ષા ન કરવાનો નિર્ણય ના લઈ શકે. આ ઉપરાંત સુપ્ ...