૧૨ વર્ષના નવયુવાને પોતાના નામે કર્યા ૪ વર્લ્ડ રેકોર્ડ

July 10, 2019
 354

ઉત્તર પ્રદેશમાં ૧૨ વર્ષના બાળકે ધર્મ અને જીવન જેવા વિષયો પર અત્યાર સુધી કુલ ૧૩૫ બુક લખી છે. તેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જીવન પણ સામેલ છે. મુગેન્દ્ર રાજે જણાવ્યું છે કે, તેમને છ વર્ષની ઉમરથી બુક લખવાનું શરૂ કર્યું અને તેમની પ્રથમ બુક કવિતાઓનો સંગ્રહ હતો.

તે લેખક તરીકે ‘આજ કા અભિમન્યુ’ નામનો ઉપયોગ કરે છે અને તેમના નામે કુલ ચાર વર્લ્ડ રેકોર્ડ છે. તેમને જણાવ્યું છે કે, “મેં રામાયણના ૫૧ પાત્રનું વિશ્લેષણ કરી પુસ્તકો લખી છે. દરેક બુકમાં લગભગ ૨૫ થી ૧૦૦ પેજ છે. મને લંડનમાં આવેલ વર્લ્ડ યુનિવર્સીટી ઓફ રેકોર્ડ્સથી ડોક્ટરેટ માટે ઓફર પણ મળી છે.”

સુલ્તાનપુરની ખાનગી શાલમાં અભ્યાસ કરાવનારી તેમની માતાએ જણાવ્યું છે કે, તેમના છોકરાએ બાળપણમાં વાંચવાનો રસ દેખાડ્યો અને તેમને પોતાના પુત્રને પ્રોત્સાહિત કર્યો હતો. મુગેન્દ્રના પિતા રાજ્યના ખાંડ ઉદ્યોગ નિગમમાં કામ કરે છે. મુગેન્દ્રએ જણાવ્યું છે કે, તે મોટા થઈને એક લેખક જ બન્યા રહેવા માંગે છે અને વિભિન્ન વિસ્જ્યો પર વધુથી વધુ પુસ્તકો લખવા માંગે છે.

Tags:
Lucknow news  Lucknow latest news  Lucknow news live  Lucknow news today  Today news Lucknow  UP child prodigy  Mrigendra Raj UP  Mrigendra Raj  Child prodigy  books on religion  books  Aaaj Ka Abhimanyu 

Share:

Latest News

  • કિયા સુપર લીગમાં દીપ્તિ શર્માનું જોવા મળ્યું ઓલરાઉન્ડર પ્રદર્શન
  • દેશના શેરબજારમા અફડા તફડીનો માહોલ, સેન્સેક્સમા ૩૭૦ પોઈન્ટનો કડાકો, રૂપિયો પણ ગગડયો
  • વિડિઓ : બેકલેસ ડ્રેસમાં રકુલ પ્રીતના વાયરલ થયા પિક્સ
  Latest News
  • મોદી રાજમાં ઓટો બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીની ઝપેટમાં, હજારો નોકરીઓ પર મંડરાતો ખતરો 
  • આ રીતે બનાવો પનીર મખની
  • વાણી કપૂરની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો
  • ગુજરાતના રાજકોટમા રોગચાળો બેકાબુ, તાવના ૨૧ હજાર કેસો, બે બાળકોના મોત
  • આવી રીતે બનાવો પાઈનેપલ ખોયાની સ્વાદિષ્ટ બરફી
  Categories