Entertaintment

રાજકુમાર રાવના પિતા સત્યપાલ યાદવનું ૬૦ વર્ષની ઉમરમાં અવસાન

September 06, 2019
 280

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવને લઈને તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. સમાચારની માનીએ તો ૬૦ વર્ષની ઉમરમાં તેમના પિતા સતપાલ યાદવનું અવસાન થઈ ગયું છે. સતપાલ યાદવ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા.

સત્યપાલ યાદવ છેલ્લા ૧૭ દિવસથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. ગુરુવારે તેમને અંતિમ શ્વાસ લીધા. સત્યપાલ યાદવનો અંતિમ સંસ્કાર શુક્રવાર સવારે ૧૦ વાગે ગુરુગ્રામના મદન પૂરી શ્મશાન ઘાટમાં પરિવારની હાજરીમાં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજકુમાર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી તહલકો મચાવી રહ્યા છે. રાજકુમારે અલીગઢ, બરેલી કી બર્ફી, સ્ત્રી, ન્યુટન, મેરી શાદી મેં જરૂર આના, ઓમેર્ટા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા દિવસો પહેલા જ તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાડા ગયા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો રાજકુમાર રાવે તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રુહી અફ્જા’ ની શુટિંગ સમાપ્ત કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે ‘તુરુમ ખાન’ અને ‘મેડ ઇન ચાઈના’ માં જોવા મળશે.

Tags:
Rajkummar Rao’s father  Satyapal Yadav  passes away at the age of 60  Satyapal Yadav news  Rajkummar Rao 

Share:

Latest News

  • હૈદરાબાદ અને ઉન્નાવ બાદ બિહારના મુઝફ્ફરપુરમા યુવતીને જીવતી સળગાવાઈ, આરોપીની ધરપકડ
  • જિયો યુઝર્સ માટે ખુશખબરી, ફરીથી લોન્ચ કરવામાં આવેલ બે સસ્તા પ્લાન્સ
  • વિડિઓ : પલક તિવારીના હોટ ફોટોસ થયા વાઈરલ
  Latest News
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • દિલ્હી મા ૪૩ લોકો ના મૃત્યુ પછી સરકારી તંત્ર શું પગલાં લેશે? સરકાર શું કરી શકે
  • 4 નરાધમ બળાત્કારીઓ ના એન્કાઉન્ટર પછી દેશ મા નાગરિકો ની ગતિ વિધિ અને અભિપ્રાયો. કેન્દ્ર સરકાર દુશ્મન બની છે
  • હવે ભર પેટ દારૂ પીસે ગુજરાત વાહ ભાજપ ની ભવાઈ ની વાતો
  • ઝારખંડ ઈલેકશન : રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું  રધુબર દાસ સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી 
  Categories