Gujarat

India

Politics

બે ની લડાઈ માં ત્રીજો ફાવ્યો : વિજય રૂપાણી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કેમ આગળ ધરે છે..જાણો

March 03, 2019
 535

ભાજપના મંત્રીઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. જેના કારણે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ શીતયુદ્ધ જામ્યું છે ત્યારે આ બંને રાજકીય ઝઘડા વચ્ચે ભુપેન્દ્ર ચુડાસમા ફાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શનિવારે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ નું ઉદ્દઘાટન રાખ્યું હતું જેનું મુખ્યમંત્રી રૂપાણી ઉદ્દઘાટન કરવાના હતા. પણ તેઓની તબિયત સારી ન હતી. ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે ત્યારે રૂપાણીએ બધાય કાર્યક્રમો નું ઉદ્દઘાટન કરવા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને અમદાવાદ મોકલ્યા હતા.

વાસ્તવમાં નીતિન પટેલ ને ઉદ્દઘાટન કરવા મોકલવાના હતા પણ રૂપાણી એ ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને આગળ ઘર્યાં હતા. અને નીતિન પટેલ નું પત્તુ કાપ્યું હતું. આમ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફાવ્યા છે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories